Satya Ke Prayog (Autobiography) in Gujarati (સત્યના પ્રયોગો (આત્મકથા))
Wersja papierowa
Autor:
Gandhi M. K.
Wydawnictwo:
Repro India LimitedISBN: 978-93-516-5473-5
Format: 14.0x21.6cm
Liczba stron: 272
Oprawa: Miękka
Wydanie: 2024 r.
Język: gudźarati
Dostępność: dostępny
87,70 zł
ગાંધીજીએ જીવનપર્યંત સત્યની સાધના કરી. એમના માટે સત્ય જ ઈશ્વરનો પર્યાય હતો. એની પ્રાપ્તિ માટે કરવામાં આવેલા એમના પ્રયાસ જ સત્ય માટે કરવામાં આવેલા પ્રયોગ બન્યાં. છતાં પણ એમની વિનંતી હતી કે, એમના લેખોને પ્રમાણભૂત માનવામાં ન આવે. એમના પ્રયોગોને દૃષ્ટાંત રૂપ માનીને બધા પોત-પોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે. ગાંધીજીએ કહ્યું હતું : "મારો વિશ્વાસ છે કે મારી આત્મકથાના લેખોથી વાચકોને ઘણું બધું મળી શકે છે.'" આ પુસ્તક રાષ્ટ્રપિતાની કાર્ય પદ્ધતિની મહાનતાની સાથે જીવનને સમજવામાં અમૂલ્ય સિદ્ધ થશે.